Good Morning | જુઓ 8 વાગ્યાના સમાચાર | Latest News of Gujarat | Top News updates | ZEE 24 kalak
#LatestNews #Gujarat #TopUpdates
વ્યાજખોરોના આતંકના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે અહીં તો વ્યાજખોરના કેવા હાલ થાય છે તેનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીનું અહીં ભોગવીને જવાનું છે તે કહેવતને સાર્થક કરતાં આ કિસ્સામાં વહેલી સવારે 6 વાગ્યે ઉઘરાણી કરવા ગયેલા વ્યાજખોરના જ કેવા હાલ થયા તે જોવા જેવું છે.
અમદાવાદ (Ahmedabad) માં એક જ દિવસમાં વ્યાજખોરીના બે કિસ્સા સામે આવ્યા એક કિસ્સામાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને આપઘાત (Suicide) નો પ્રયાસ કર્યો છે. જ્યારે બીજા કિસ્સામાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને વ્યાજખોરની હત્યા કરી નાખી છે. અમદાવાદ (Ahmedabad) ના ખોખરા સર્કલ પાસેના મ્યુનિસિપલ ગાર્ડન પાસેનો આ બનાવ છે. અહીં વહેલી સવારે 6 વાગ્યે વ્યાજની ઉઘરાણી કારણે એક વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા થઈ હતી.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
#City60News #LatestNews